संदेश

પંચમુખી હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત

चित्र
હિન્દ કેસરી સેના માંડવી નગર ટીમ દ્વારા આજે માંડવી નગરનાં તળાવ પાસે આવેલા શ્રી હનુમાન દાદાના ૪૦૦ વર્ષ જૂના પંચમુખી હનુમાન મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત કરાઈ.  શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરાયા પછી કાર્યકર્તાઓએ માંડવી નગરમાં આવનારા દિવસોમાં ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો નો આયોજન કરવા બાબતે રજૂઆત કરી. તેમજ આવનારા દિવસોમાં માંડવી નગર ટીમનો વિસ્તાર વધારવા બાબતે પોત પોતાની રજૂઆતો સંગઠન સામે રજૂ કરી. હિન્દ કેસરી સેના કચ્છ વિભાગ

માંડવી નગરમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત

चित्र
હિન્દ કેસરી સેના માંડવી નગર ટીમ દ્વારા આજ રોજે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.  માંડવી નગર ટીમ દ્વારા હનુમાન દાદાના ચરણોમાં દીપ પ્રગટાવી હનુમાન ચાલીસા પાઠ કરીને સનાતન સમાજમાં પ્રેમ, ભાઈચારો વધે એવી મંગલ કામના કરી. કાર્યકર્તાઓએ પોત પોતાના વિચારો રજૂ કરીને સંગઠનને આવનારા દિવસોમાં વધુથી વધુ સનાતની ભાઈ બહેનો સુધી પહોચાડવા ને માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.

शेर्डी ग्राम्य समिति सभ्यों के द्वारा श्री हनुमान चालीसा केंद्र की शुरुआत

चित्र
हिन्द केसरी सेना शेर्डी ग्राम्य समिति सभ्यों के द्वारा आज श्री हनुमान मंदिर में साफ सफाई करने के बाद श्री हनुमान चालीसा पाठ एवं श्री हनुमान लॉट का आयोजन किया गया. *जय जय श्री राम* 🚩

गंगापुर ग्राम समिति सभ्यों के द्वारा श्री हनुमान चालीसा पाठ.

चित्र
तारीख: ०२/०९/२०२३ हिन्द केसरी सेना, गंगापुर ग्राम समिति सभ्यों के द्वारा आज श्री हनुमान चालीसा पाठ एवं श्री हनुमान लॉट का आयोजन किया गया. जय जय श्री राम

આતિથ્યની ભાવના

चित्र
પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગયા. જેમનું નામ હતું અવ્નાઇયર. આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે. તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં તેમના સંસારીક જીવનનો ત્યાગ કરી, એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી લીધો હતો. આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતાં. જેમાં ગરીબ અને તવંગર, શહેરો અને ગામડાં, વેપારીઓ અને ખેડૂતો, રાજા અને રંક સૌને મળતાં. તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતાં કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે. તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતાં. તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થતું. લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા. તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતાં. આ અમાપ પ્રેમનો બદલો અવ્વાઇયરે અમર ગીતો અને પદો લખીને વાળ્યો હતો; કારણકે તેઓ અદ્ભુત કવિયત્રી હતાં. તેમનાં પદો આજેય તામિલ ભાષા જાણનારાઓ ગાયા કરે છે. તેમનાં પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે. તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર છે. એક સમયે અંધારી રાત્રે