संदेश

ભુજ તાલુકાની ગૌચર માપણી કરવા હુકમ કરાયો

चित्र

મહિલા મોરચા દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્ર નું આયોજન

चित्र

મહિલા મોરચા દ્વારા તુલસી પૂજન દિવસ ઊજવાયું

चित्र
જય શ્રી રામ હિન્દ કેસરી સેના મહિલા મોરચા સંગઠન મંત્રી પ્રભાબેન ભાનુશાલી તેમજ મહિલા મોરચા સાથે જોડાયેલી અન્ય માતૃ શક્તિઓ દ્વારા ધર્મ જાગરણની દિશામાં તુલસી પૂજન દિવસ ને હિન્દુ પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ તેમજ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. આ દિવસ ને ખાસ અને યાદગાર બનાવવા બહેનોએ ભજન કીર્તન કર્યા. તેમજ હનુમાન ચાલીસા નું પાઠ કરવામાં આવ્યું. પ્રભા બેન ભાનુશાલી દ્વારા મહિલા સશક્તિકરણ ની દિશામાં એક પગ આગળ લેતા માતાઓ અને બહેનો ને સંગઠનની અનેક નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી.  રાષ્ટ્ર હિત સર્વોપરી

हिन्द केसरी सेना

चित्र
हिन्द केसरी सेना एक निजी सेना है जिसका गठन १९वीं शताब्दी में भारत में हुआ था।   हिंद केसरी सेना की स्थापना बाल गंगाधर तिलक ने की थी, जो एक प्रमुख भारतीय राष्ट्रवादी और समाज सुधारक थे।  संगठन की स्थापना १८९९ में पुणे, महाराष्ट्र में भारतीय राष्ट्रवाद को बढ़ावा देने और ब्रिटिश औपनिवेशिक शासन का विरोध करने के उद्देश्य से की गई थी। हिंद केसरी सेना अपने उग्र दृष्टिकोण के लिए जानी जाती है विरोध, प्रदर्शन और यहाँ तक कि सशस्त्र विद्रोह सहित कई ब्रिटिश विरोधी गतिविधियों में सेना शामिल थी। यह संगठन सामाजिक और सांस्कृतिक गतिविधियों में भी शामिल है, जैसे कि भारतीय भाषाओं, साहित्य और कलाओं को बढ़ावा देना। छत्रपति शिवाजी महाराज के सुशासन, उनकी नीतियों और राष्ट्रवादी विचारधारा में अटूट विश्वास रखने वाले बाल गंगाधर तिलक ने शिवाजी महाराज से प्रेरित होकर संगठन को उन्हीं की तरह ही संचालित किया तथा अपने अंतिम समय तक संगठन को जीवित रखने का हर संभव प्रयास किया। ब्रिटिश शासन के दौरान संगठन को प्रतिबंधित कर दिया गया था। वर्ष २००७ में मूल पश्चिम कच्छ गुजरात के भाई श्री जतीन गोरी के द्वारा हिन...

કચ્છ જિલ્લામાં કેર પ્રોગ્રામની શરૂઆત

चित्र
જય શ્રી રામ *હિન્દ કેસરી સેના* દ્વારા કચ્છ જિલ્લામાં એકલા રહેતા વડીલો માટે *કેર પ્રોગ્રામની* શરૂઆત કરાઈ. *કેર પ્રોગ્રામ* અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે એક રજીસ્ટર બનાવવામાં આવશે. ગામડા તેમજ શહેરમાં એકલા રહેતા વડીલોની નોંધણી આ રજીસ્ટરમાં કરવામાં આવશે. જો વડીલોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બીજી કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એની વિગત રજિસ્ટરમાં નોંધવામાં આવશે. વડીલો ને દર રવિવારે ફોન કરી એમના હાલચાલ પૂછવામાં આવશે તેમજ જરૂર પડે તો સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વડીલોની વ્યક્તિગત મુલાકાત પણ લેવામાં આવશે. કેર પ્રોગ્રામ સાથે જોડાવવા વડીલો ને ૯૯૩૦૯૯૫૫૫૫ નંબર પર ફોન કરી પોતાની વિગત નોંધાવવી પડશે. હિન્દ કેસરી સેના સનાતન સંગઠન (હિન્દુ મહાસભા) ગુજરાત પ્રદેશ મો:- ૯૯૩૦૯૯ ૫૫૫૫ www.hindkesari.org contact@hindkesari.org

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે જિલ્લા કલેકટરને આવેદન અપાયું

चित्र
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા હિન્દુ મહાસભા (હિન્દ કેસરી સેના) સંત સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધી દાહોદ જિલ્લા કલેકટર ને રજૂઆત કરાઈ. હિન્દ કેસરી સેના સનાતન સંગઠન  (હિન્દુ મહાસભા) ગુજરાત પ્રદેશ  www.hindkesari.org contact@hindkesari.org